પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાય યોજના

BARANDA
By -
0


પશુપાલન થકી સ્વરોજગારી માટે સહાય યોજના – ૫૦ દુધાળાં પશુઓ (કાંકરેજ અને ગીર ગાય) માટે ડેરી ફાર્મ



pasupalan_dudhala_pasu_yojana

📅 અરજી કરવાની તારીખ:

09/05/2025 થી 31/07/2025


🧑‍🌾 લક્ષ્ય:

પશુપાલનના ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે કાંકરેજ અને ગીર જાતના ૫૦ દુધાળાં પશુઓના આધારે ડેરી ફાર્મની સ્થાપન માટે સહાયની વિશેષ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.




📌 યોગનાની મહત્વની વિગતો:




🔷 ફરજીયાત ઘટકો:



  1. ધિરાણ માટે વ્યાજ સહાય:

  1. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રિઝર્વ બેંક માન્ય નાણાંકિય સંસ્થા/બેંકમાંથી લીધેલા ધિરાણ પર જ વ્યાજ સહાય મળશે.
    • બેંકના ધિરાણ અથવા નાબાર્ડના યુનિટ કોસ્ટમાંથી ઓછી રકમના 7.5% જેટલી વ્યાજ સહાય ૫ વર્ષ સુધી મળશે.

  1. ડેરી ફાર્મ બાંધકામ સહાય:

    • બાંધકામના ખર્ચના 50% અથવા મહત્તમ ₹5,00,000 (પાંચ લાખ) સુધીની સહાય ઉપલબ્ધ છે

  1. પશુ વિમો સહાય:

    • 3 વર્ષ માટે એક સાથે વિમો લેવો ફરજિયાત.
    • યુનિટ કોસ્ટ ₹2,40,000 ના 75% મુજબ મહત્તમ ₹1,80,000 સુધી સહાય મળશે.






🔶 વૈકલ્પિક/મરજીયાત ઘટકો:



  1. ઇલેક્ટ્રિક ચાફકટર:
    • યુનિટ કોસ્ટ ₹40,000ના 75% મુજબ ₹30,000 સહાય.
  2. ફોગર યુનિટ:
    • યુનિટ કોસ્ટ ₹30,000ના 75% મુજબ ₹22,500 સહાય.
  3. મિલ્કિંગ મશીન:
    • યુનિટ કોસ્ટ ₹75,000ના 75% મુજબ ₹56,250 સહાય.


📝 અરજી કરવાની રીત:



  • રિઝર્વ બેંક માન્ય નાણાંકિય સંસ્થા/બેંકમાંથી ધિરાણ મંજુર કર્યા પછી જ i-Khedut પોર્ટલ પર અરજી કરવી ફરજિયાત છે.
  • અરજદાર વ્યક્તિગત રીતે કે સ્વસહાય જૂથ દ્વારા અરજી કરી શકે છે.





📢 નોટ:

આ યોજના અંતર્ગત મળતી સહાય લાભાર્થીની બાંધકામ, વિમો અને સાધન સુવિધાઓ માટે મોટી રાહત પૂરું પાડે છે.




👉 વધુ માહિતી માટે મુલાકાત લો:

📍 i-Khedut Portal

📍 અથવા નજીકની કૃષિ વિભાગની કચેરી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)
3/related/default