📍 ગુજરાતના ગ્રામ્ય વિકાસમાં ખેતી અને પશુપાલનનું અગત્યનું યોગદાન છે. રાજ્ય સરકાર પશુપાલકો માટે અનેક સહાય યોજનાઓ ચલાવે છે.
આજના દિવસે, દર પશુપાલક મિત્રોએ નીચેની મહત્વપૂર્ણ માહિતી જરૂરથી જાણી જોઈએ:
🌾 ઘાસચારા અને ખોરાક વિશે મહત્વની માહિતી:
✅ ગુણવત્તાવાળો લીલો ચારો ➤ દાણનો ખર્ચ ઘટાડે
✅ સૂકાચારાને યુરિયા સારવારથી વધુ પોષક બનાવી શકાય
✅ ઘાસ કાપવાનો સુડો ➤ 20-30% ચારો બચાવે
✅ ચાફકટર યોજના હેઠળ સહાય મેળવો
✅ ઘાસ સંગ્રહ નો ઉપયોગ કરો – સૂકાચારોનું સંગ્રહ કરો
✅ ઝેરવાળું લીલોચારો/શાકભાજી પશુઓને ન આપો
✅ સુધારેલા ઘાસચારા પાકનું બીજ જ વાપરો
✅ વધુ વાઢ આપતા પાક ➤ વધુ સમય સુધી લીલો ચારો
જેમ કે: કેમ્પ્ટોનિયા, રજકો, ભોથા વગેરે
🧪 મીનરલ મિક્સનું મહત્વ:
🐮 દાંત અને હાડકાં મજબૂત બનાવે
🧬 શરીરની વૃદ્ધિ અને રોગ સામે લડવાની તાકાત
🥛 દુધ ઉત્પાદનમાં વૃદ્ધિ
🐾 નિયમિત પ્રજનન અને ચામડીની તંદુરસ્તી
💉 કૃમિનાશક દવાઓ અને રસીકરણ:
🔹 વર્ષમાં બે વખત ચોમાસા પહેલા અને પછી
🔹 દર વખતે દવા બદલો
🔹 રસીકરણ પહેલાં કૃમિનાશક દવા આપવી
🔹 ઝાડાના નમૂના તપાસ્યા પછી જ દવા આપો
🏞️ ઘાસચારા વિકાસ યોજના અને ગોચર સુધારણા યોજના:
📌 ગ્રામ પંચાયત/ગૌશાળા/મંડળી 25 હેકટર જમીનમાં સુધારો કરી શકે
📌 રાજ્ય સરકાર દ્વારા 10 હેકટર માટે ખાસ યોજના
📌 ઘાસચારા બ્લોક બનાવવા માટે પણ સહાય ઉપલબ્ધ
📢 તમારા પશુ માટે યોગ્ય ખોરાક, યોગ્ય દવા અને યોગ્ય સંભાળ, એટલે ખેતી સાથે સુખદ સમૃદ્ધિ!
📲 વધુ માહિતી માટે મુલાકાત લો ➤ iKhedut Portal
📌 Follow @KhedutSetu – ખેતી અને પશુપાલનના શ્રેષ્ઠ માર્ગદર્શક