🟩 સુધારેલ જાતના ઘાસચારા મિનીકીટ વિતરણ યોજના - 2025
🔸 અનુસૂચિત જન જાતિના પશુપાલકો માટે ખાસ લાભ!
🟢 યોજનાનો હેતુ:
પશુઓને ગુણવત્તાવાળો અને પૂરતો ચારો મળી રહે તે માટે ખેતીના ક્ષેત્રે સુધારેલ જાતના ઘાસચારાનું ઉત્પાદન વધારવાનું છે.
📦 મિનીકીટ્સ વિના મૂલ્યે વિતરણ કરાશે!
📌 લાભાર્થીઓ:
✔ અનુસૂચિત જન જાતિના પશુપાલકો
📅 અરજીની તારીખ:
🗓️ 16/07/2025 થી 31/08/2025 સુધી
📍 અરજી માટે તમારું નજીકનું કૃષિ વિભાગ અથવા પશુપાલન વિભાગ સંપર્ક કરો.
અથવા ikhedut portal પર ઓનલાઇન અરજી કરો
📢 તકનો લાભ લો અને પશુપાલનમાં ચારે તરફથી સમૃદ્ધિ લાવો!